Navodaya admission form class vi 2023|| નવોદય વિદ્યાલય પ્રવેશ 2023

Navodaya admission form class vi 2023|| નવોદય વિદ્યાલય પ્રવેશ 2023




Navodaya admission form class vi 2023|| નવોદય વિદ્યાલય પ્રવેશ 2023




Good News!! Students who are waiting for admission for Navodaya Vidyalaya in Class 6 for sessions 2023-24. JNVST Admission 2023 issued Notification Release in December month. Navodaya Vidyalaya Admission 2023 started



In order to apply online, first of all, check JNVST 2023 Admission eligibility criteria information shared below. Candidates should have been born before 01 May 2010 and after 30 April, 2014 are eligible to apply for class 6 admission. Student who are studying in class 5 for academic year 2022-23 are eligible to registration. To find NVS Admission 2023 Eligibility Criteria, Dates, Exam Pattern, Apply Online, etc details check below.

 

NVS Class 6 Admission 2023 Overview Detail

Exam nameJawahar Navodaya Vidyalaya Selection Test 2023
Admission inClass 6
Exam conducting bodyNavodaya Vidyalaya Samiti India
Navodaya Vidyalaya admission 2023 class 6 last date31 January 2023
JNVST exam 2023 date29 April 2023
Examination levelNational
Official websitenavodaya.gov.in

Important Link

 

ઓફીસિયલ નોટીફિક્શન જોવા માટે અહી ક્લિક કરો

 

પરીક્ષા પદ્ધતિ માટે અને પેપર સ્ટાઈલ માટે અહી ક્લિક કરો

 

ઓનલાઇન અરજી કરવા માટે અહી ક્લિક કરો

 

નવોદય ફોર્મ ની pdf ફાઈલ માટે અહી ક્લિક કરો

 

ફોર્મ ભરવા માટે ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ જોઈ એ માટે અહી ક્લિક કરો

 

Documents Required for Navodaya Admission 2023 Class 6



Official site click here


Notification click here


પરીક્ષા પદ્ધતી અને પેપર સ્ટાઇલ માટે અહીં ક્લિક કરો


Online apply click here


જવાહર નવોદય વિદ્યાલય,  યાદી જણાવે છે કે, ધોરણ ૫ માં પ્રવેશ લેવા ઈચ્છુક વિદ્યાર્થીઓએ ઓનલાઇન ફોર્મ ભરવાની  શુભારંભ થઇ ગયો છે તો જ.ન.વિ. પ્રવેશ પરીક્ષા ૨૦૨૩– ૨૪ ધોરણ ૫  માટે ઓનલાઇન ફોર્મ ભરાઈ રહ્યા છે તો લાગતા વળગતા વિદ્યાર્થી, વાલીઓ, માધ્યમિક શાળાના આચાર્યશ્રીઓ, પ્રાથમિક શાળાના આચાર્યશ્રીઓ તેની નોંધ લેશે.

જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા ૨૦૨૩ – ૨૪ ધોરણ ૫ માટે ઓનલાઇન ફોર્મ ભરવાની શરૂઆત થઇ ગઈ છે તો નીચેની વિગતો અનુસાર વિદ્યાર્થીઓ ફોર્મ ઓનલાઇન ભરી શકાશે. જે અંગેની વિગત નીચે પ્રમાણે છે.

1. ઓનલાઇન ફોર્મ ભરવાની પ્રક્રિયા શરુ થઈ ગઈ છે.

2. ઓનલાઇન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ૩૧ જાન્યુઆરી ૨૦૨૩ રહેશે.

3. નવોદય પ્રવેશની પરીક્ષા ૨૯.૦૪.૨૦૨૩ (ઓગણત્રીસ  એપ્રિલ ૨૦૨૩ના રોજ નિર્ધારિત કરવામાં આવેલ છે.

4. આ માટે ધોરણ ૫ મા સત્ર ૨૦૨૨-૨૩ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ આવેદન કરી શકે છે.

5. ઓનલાઈન ફોર્મ ભરનાર વિદ્યાર્થીઓની જન્મ તારીખ ૦૧.૦૫.૨૦૧૧ થી ૩૦.૦૪.૨૦૧૩ આધારિત થતી હોવી જોઈએ. 

6. ઓનલાઈન ફોર્મ ભરવા માંગતા વિદ્યાર્થીઓ નીચેની લિંક  પર જઈ ફોર્મ ભરી શકે  છે.

8. આ સંપૂર્ણ આવાસી વિદ્યાલય છે. તેમાં સી.બી.એસ.સી નો કોર્સ ચાલે છે.

       તો જે વિદ્યાર્થી ધોરણ ૫ માં અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થીઓ આ ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયાની શરૂઆત થઇ ગઈ હોવાથી ઓનલાઈન ફોર્મ ભરી શકે છે.           આ સંપૂર્ણ આવાસી વિદ્યાલય છે, તો લાગતા – વળગતા વિદ્યાર્થીઓ, વાલીઓ, આચાર્યશ્રી વિશેષ નોંધ લે તેની નવોદય વિદ્યાલય વિદ્યાલયના આચાર્યશ્રી ની યાદી જણાવે છે.

Previous Post Next Post
વોટ્સએપ ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો